Skip to main content

kuberbhandarikarnaliofficial

શ્રી કુબેરેશ્વર પ્રસન્નોસ્તુ ॥

સંતાન પ્રાપ્તિ ની બાધા લેવાના નિયમો

(૧)બાધા લેનારે સોપારી ગળામાં પહેરેલી જ રાખવી.

(૨) રોજ સવારે પ્રાત : કર્મ પરવારી કુબેરદાદાના નામ્નો દીવો કરવો.

(૩) એક ટાઈમ ખાઈને સોમવાર કરવા.

(૪) સંતાન થયા પછી ૧૨માં દિવસે પોતાના ગળામાંથી સોપારી કાઢી બાળક્ને
પહેરાવી દેવી.

(૫) બાળકને ૧। (સવા) મહીના પછી ગમે ત્યારે અહી બાધા કરવા પગે લગાડવા
આવવું પડે.

(૬) બાધા પુરી કરવા આવો ત્યારે માતાજી માટે સાડી,ચણીયો,બ્લાઉઝ પીસ,
કુબેરદાદા માટે ધોતી, પાંચ શ્રીફળનું તોરણ , ૧ શ્રીફ્ળ રમતું મુકવા તથા
અખંડ દીવા માટે ઘી લાવવું અથવા ૧૦૧/- રૂ।. મુકી બાધા માંથી મુક્ત થવુ

‌-:: ટેક ::-

બાબરી અહીં ઉતારવી પડે
અથવા એક લટ લેવી પડે
અથવા બાળકને ભીખારી રાખવો પડે

અથવા બાળકનું નામ પાડવું નહી ( બાધામાંથી મુક્ત થતા સુધી )

॥ શ્રી કુબેરેશ્વર પ્રસન્નોસ્તુ ॥

સંતાન પ્રાપ્તિ ની બાધા લેવાના નિયમો

કુબેરદાદા આપની મનોકામના પુરી કરે એવા આશિર્વાદ